Latest

ગારીયાધાર માં સીદ્ધેશ્વર હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી

ગારીયાધાર મા સીદ્ધેશ્વર હનુમાનજી ની જન્મ જયંતી ઊજવવા માં આવી હતી .

જેમાં ગારીયાધાર માં વર્ષો થતા આયોજન મુજબ આ વર્ષે પણ પચ્ચેગામ રોડ ખાતે દેપલાપરા વિસ્તારમાં હનુમાન જયતિ ઉજવા માં આવી હતી .

જેમાં રાત્રીના સમયે પ્રસાદનું આયોજન કર્યું હતું , જેમાં છેલ્લા સીદ્ધેશ્વર હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષ થી ઉજવવામાં આવે છે

રિપોટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *