Latest

ગારીયાધાર માં સીદ્ધેશ્વર હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી

ગારીયાધાર મા સીદ્ધેશ્વર હનુમાનજી ની જન્મ જયંતી ઊજવવા માં આવી હતી .

જેમાં ગારીયાધાર માં વર્ષો થતા આયોજન મુજબ આ વર્ષે પણ પચ્ચેગામ રોડ ખાતે દેપલાપરા વિસ્તારમાં હનુમાન જયતિ ઉજવા માં આવી હતી .

જેમાં રાત્રીના સમયે પ્રસાદનું આયોજન કર્યું હતું , જેમાં છેલ્લા સીદ્ધેશ્વર હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષ થી ઉજવવામાં આવે છે

રિપોટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *