Latest

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર ના પડતર પ્રશ્ને મામલતદાર ને આવેદનપત્ર :

 

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર મહિલા ઓ દ્વારા રેલી કાઢી ને આવેદનપત્ર આપ્યું :

વલ્લભીપુર માં આગણવાડી અને તેડાગર ના પડતર પ્રશ્ને મામલતદાર  મહિલા ઓ દ્વારા રેલી કાઢી ને એમના સરકાર સામે આવેદનપત્ર પાઠવેલ હતું

જેમાં અનેક પડતર પર્શ્નો ને લઇ તમામ  મહિલાઓ સુત્રો ચાર કરી શહેર ની મેઈન બજાર માંથી રેલી કાઢી હતી અને એમ ના પડતર પર્શ્નો તાત્કાલિક અસર થી નિકાલ કરવા આવેદનપત્ર આપેલ હતું તેમજ જ્યાં સુધી નિકાલ કરવા માં અને પોતા ના હકો નહિ મળે ત્યાં સુધી આગણવાડી અને તેડાગર મહિલા ઓ કામગીરી થી અળગા રહેશે તેવું પણ જણાવેલ હતું.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 580

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *