Latest

વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વલભીપુર શહેર અને તાલુકામાં

 

વસવાટ થયેલ સિંહના વિસ્તાર તેમજ વલભીપુર ગંભીરસિંહજી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સિંહ જાગૃત જાગૃત બાબતે વલભીપુર રેન્જ ઓફિસર કે જે બારડ.. વનપાલ .પી.બી ચૌહાણ. વન રક્ષક ચાવડા હરપાલસિંહ.. તમામ ઓફિસરો દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે વલભીપુર શહેર અને તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં સૂત્રોચાર અને બેનર સાથે અલગ અલગ શેરી મહોલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ જાગૃતિ લાવવા માટે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

સિંહ ના નવા વસવાટ તેવા પાટણા ગામમાં પણ આગેવાનોનું સાલ ઓઢાડીને સન્માન કરી ગામના મહાનુભાવો એ તેમજ શિક્ષકોએ સિંહ જાગૃતિ માર્ગદર્શન આપ્યું હતું તેમજ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંગે કાયદાકીય સમજ આપી હતી તેમજ હાલ ગુજરાતમાં લ્મપીવાયરસના કારણે અલગ અલગ ગવ વંશનો મૃત્યુ થાય છે ત્યારે તેના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે પોતાના પશુઓને ચરીયાણ માટે ન લઈ જવા જણાવેલ તથા ઢોરનું વ્યક્તિનેશન કરવા પણ જણાવેલ આ સિવાય કાનપર તેમજ લુણધરા ગામે પણ લોકજાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *