Latest

વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે વલભીપુર શહેર અને તાલુકામાં

 

વસવાટ થયેલ સિંહના વિસ્તાર તેમજ વલભીપુર ગંભીરસિંહજી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સિંહ જાગૃત જાગૃત બાબતે વલભીપુર રેન્જ ઓફિસર કે જે બારડ.. વનપાલ .પી.બી ચૌહાણ. વન રક્ષક ચાવડા હરપાલસિંહ.. તમામ ઓફિસરો દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે વલભીપુર શહેર અને તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં સૂત્રોચાર અને બેનર સાથે અલગ અલગ શેરી મહોલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહ જાગૃતિ લાવવા માટે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.

સિંહ ના નવા વસવાટ તેવા પાટણા ગામમાં પણ આગેવાનોનું સાલ ઓઢાડીને સન્માન કરી ગામના મહાનુભાવો એ તેમજ શિક્ષકોએ સિંહ જાગૃતિ માર્ગદર્શન આપ્યું હતું તેમજ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંગે કાયદાકીય સમજ આપી હતી તેમજ હાલ ગુજરાતમાં લ્મપીવાયરસના કારણે અલગ અલગ ગવ વંશનો મૃત્યુ થાય છે ત્યારે તેના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે પોતાના પશુઓને ચરીયાણ માટે ન લઈ જવા જણાવેલ તથા ઢોરનું વ્યક્તિનેશન કરવા પણ જણાવેલ આ સિવાય કાનપર તેમજ લુણધરા ગામે પણ લોકજાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *