Breaking NewsLocal Issues

રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ખુલાસો

રાજકોટ રાજકોટ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે તપાસમાં મોટો ખુલાસો થયો.

4 દર્દીઓના દાઝવાથી જ્યારે 1 વ્યક્તિ ગુંગળામણથી મોત

30 સેકન્ડમાં આગ લાગી

બેદરકારીના કારણે આગ લાગી હોવાથી 304-Aનો ગુનો દાખલ

ICUનો ઇમરજન્સી એક્ઝિટ બંધ હતું

અવરજવર માટે એક જ દરવાજો ઈમરજન્સી એક્ઝીટ ડોર નહીં

હોસ્પિટલમાં ચડવા ઉતરવા માટે 4 ફુટની પહોળાઈ જ ના પગથિયા

ICU વોર્ડમાં હાજર પેરામેડિકલ સ્ટાફને ફાયર તાલીમનો અભાવ

ઓટોમેટીક સ્પ્રીન્કલની સીસ્ટમ નહોતી

ફાયર સેફ્ટી ગાઈડલાઈનનું પાલન નહીં

મેડિકલ સ્ટાફ ફાયર સાધનોના ઉપયોગ જ્ઞાને અને તાલીમનો અભાવને કારણે ફાયર એસ્ટીગ્યુઝર્સના કરી શક્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

1 of 351

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *