OtherLatestLocal Issues

અમદાવાદ : કોરોના વોરિયર્સ પીઆઈના પુત્રે અનેક પડકારો છતાં પરીક્ષામાં મેળવી સફળતા

અમદાવાદમાં અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સના પુત્રએ પરીક્ષા સમયે અનેક પડકારો હતા તેમ છતા ઝળહળતી સફળતા મેળવી છે. પરીક્ષા સમયે સારવાર હેઠળ હોવા છતા પરિવારની હુંફ અને પ્રેરણાથી સારવાર દરમ્યાન ચડાવેલ બાટલાઓ પરીક્ષાના સમય પુરતા જ દુર કરી ને મક્કમ મનોબળ દાખવી પરીક્ષા ઓ આપી ને ધ્રુવીન દવેએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી ને ૯૮-૨૦ ટકા પરસેન્ટાઈલ મેળવી પરિવાર તેમજ તેમને શિક્ષણ આપનાર ટયુશન કલાસીસનું ગૌરવ વધાર્યું

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રામોલ પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સપેકટર કે એસ દવેના વિદ્યાર્થી પુત્ર એ કપરા સમયમાં પણ હામ રાખી ને તે બીમારી સામે લડી ને પણ અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી બોર્ડમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી. ધ્રુવીન દવે ને સફળતા બદલ ખુબ ખુબ અભિનંદન.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *