જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં તારીખ 28/07/2020 મંગળવારે (ચારણ ધામ ફાઉન્ડેશન લાલપુર)અને આઈ શ્રી મોગલ છોરુ દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માકર્સ અને સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું અને ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું હતું અને ધજા ફરકાવવામાં આવી હતી અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નું ધ્યાનમાં રાખીને મોગલ ધામ ના ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વેક “”મોગલ માં ના મંદિર નું ધજા મીંડું ની શ્રદ્ધાંપૂર્વેક સ્થાપના કરવામાં આવી હતી અને મંદિર ના કાર્યકર્તાઓ શ્રી.(હક્કા ભાઇ ગઢવી)(રામભા ગઢવી ટેક્ટરવાળા)(રાજાભાઈ ચારણ ટેક્ટરવાળા)(જયેશભાઇ ચારણ)(પરસોતમ ભાઇ ચારણ કોન્ટ્રાક્ટર)(ચારણ ધામ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી.ડિ.કે.ચારણ)ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમપુણ રીતે મોગલ ધામ મંદિર ની વિધ્ધી પુણ્ય કરવામાં આવી હતી.અને હાલ ના કોરોના મહમારી ના સમય ની ધ્યાનમાં રાખીને માર્ક્સ અને સોશ્યલ ડિસ્ટન્સ ધ્યાન રાખીને ચુસ્ત રીતે પાલન કર્યું અને ચંડી અગ્નિય માં બીરાજમાન શ્રી.માન(ડિ.કે.ચારણ)(જાગ્રુતી બેન) અને (રામભા ગઢવી)(કનીબેન) અને ભક્તજનો દ્વારા આસ્થા પૂર્વે આઈ શ્રી મોગલ માં નાં મંદિર ના મિંડા ની શ્રદ્ધાંપુર્વેક સ્થાપના કરવામાં આવી હતી
ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું
Related Posts
ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆત કરતા :- ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા
ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવાનામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને જીઓમેમ્બ્રેન…
દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
અમદાવાદ, એબીએનએસ: ગુજરાત મનોમંથન 9 ન્યુઝના એડિટર દિનેશભાઇ પરમારના દીકરી નીલમબેન…
રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ
સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ ગયો છે જેનું ૩…
દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજસેવા કરે છે: પુ.મોરારિબાપુ સેંજળધામમાં પાટોત્સવ, સમૂહલગ્ન અને ભોજલરામ જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ
સેંજળધામ (તખુભાઈ સાંડસુર દ્વારા) સેંજળધામ તા સાવરકુંડલા ખાતે માઘ પૂર્ણિમાનો…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
જામનગર આયુર્વેદ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવપ્રદ: ડૉ. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ.
જામનગર, સંજીવ રાજપૂત: ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ…
ઈન્ફોર્મેશન ટેકનોલોજી કોલમના ગોવિંદભાઈ ભેટારિયાનો આજે જન્મદિવસ
છેલ્લા પચીસ વર્ષથી આઈ.ટી. ક્ષેત્રે સાથે સંકળાયેલ, ભાવનગર ઈન્ફોર્મેશન ટેકનોલોજી…
મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ
સંજીવ રાજપૂત, બનાસકાંઠા: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ૦૭-વાવ વિધાનસભા મતવિભાગ પેટા…
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…