જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં તારીખ 28/07/2020 મંગળવારે (ચારણ ધામ ફાઉન્ડેશન લાલપુર)અને આઈ શ્રી મોગલ છોરુ દ્વારા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ માકર્સ અને સોશ્યલ ડિસ્ટન્સ નું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું અને ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું હતું અને ધજા ફરકાવવામાં આવી હતી અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નું ધ્યાનમાં રાખીને મોગલ ધામ ના ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વેક “”મોગલ માં ના મંદિર નું ધજા મીંડું ની શ્રદ્ધાંપૂર્વેક સ્થાપના કરવામાં આવી હતી અને મંદિર ના કાર્યકર્તાઓ શ્રી.(હક્કા ભાઇ ગઢવી)(રામભા ગઢવી ટેક્ટરવાળા)(રાજાભાઈ ચારણ ટેક્ટરવાળા)(જયેશભાઇ ચારણ)(પરસોતમ ભાઇ ચારણ કોન્ટ્રાક્ટર)(ચારણ ધામ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી.ડિ.કે.ચારણ)ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમપુણ રીતે મોગલ ધામ મંદિર ની વિધ્ધી પુણ્ય કરવામાં આવી હતી.અને હાલ ના કોરોના મહમારી ના સમય ની ધ્યાનમાં રાખીને માર્ક્સ અને સોશ્યલ ડિસ્ટન્સ ધ્યાન રાખીને ચુસ્ત રીતે પાલન કર્યું અને ચંડી અગ્નિય માં બીરાજમાન શ્રી.માન(ડિ.કે.ચારણ)(જાગ્રુતી બેન) અને (રામભા ગઢવી)(કનીબેન) અને ભક્તજનો દ્વારા આસ્થા પૂર્વે આઈ શ્રી મોગલ માં નાં મંદિર ના મિંડા ની શ્રદ્ધાંપુર્વેક સ્થાપના કરવામાં આવી હતી
ચારણ ધામ એજ મોગલ ધામ મંદિરે (આઈ શ્રી મોગલ માં)નાં મંદિર નું ચંડિ હવન અને મીંડું ચડાવવાનું આવ્યું
Related Posts
પાણી પુરવઠા મંત્રીશ્રીના હસ્તે આજે આણંદ – ખેડા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના રૂપિયા ૨૮૯.૬૭ કરોડના ૪ કામોનું લોકાર્પણ કરાશે
ઉત્તર-દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજના અને ઉમરેઠ ઉત્તર-દક્ષિણ જુથ…
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ
ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ૬૬ કેન્દ્રો પર અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા સામાન્ય…
डॉ. गोपा शर्मा ने विद्यार्थियो के व्यक्तित्व विकास में विद्यालय एवं शिक्षक के प्रभाव विषय पर अपना शोध प्रस्तुत किया
नीषा नई दिल्ली एवं सरस. सी. ई. आर. टी, रायपुर के तत्वाधान में स्कूल लीडरशीप…
ધબકાર ફાઉન્ડેશન દ્વારા માજીરાજબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હેલ્થ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત માસિક સ્વાસ્થ્ય અંગે અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો
કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અંગે સાચી માહિતી તથા જાગૃતિ મળે તે માટે ધબકાર…
ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.
સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…
VGGS 2024:કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ એમઓયુ થયા
ગાંધીનગર : સંજીવ રાજપૂત : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય…
આણંદ પોલીસ SHE ટીમની અનોખી પહેલ
શાળાઓમાં દિકરીઓની સમસ્યા જાણવા કંપલેઈન બોક્ષ મુકાશે પ્રથમ તબક્કામાં આણંદ શહેરની…
ઓર્ગેનિક લોકચાહના ધરાવતા લોકનેતા રાજશીભાઈ જોટવાનો આજે 64મોં જન્મદિવસ
ગીરસોમનાથ જિલ્લા ના લોકો માટે અડધી રાતનો હોંકારો મનાય છે આ નેતા પ્રભાસતીર્થની…
વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નર્મદા જિલ્લો
નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી…
ગારિયાધાર તાલુકામાં નાની વાવડી ખાતે પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ.ફુલીમા નથુભાઈ નારોલા…