OtherLatest

ચોટીલા ચામુંડા માતાજી ના દ્વાર ખુલતા પાંખી હાજરી માં લોકો એ દર્શન કર્યા

ન્યુઝબાય – વિક્રમસિંહ જાડેજા, ચોટીલા

ચોટીલા : પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળો ને ખોલવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિર પણ સરકાર ની ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવેલ છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જેમાં થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે તેમજ સેનેટાઈઝર કરવામાં આવે છે
અને દર્શન કરવા આવનાર વ્યક્તિ ને માસ્ક પહેરીને આવવા દેવામાં આવે છે. સાથે 65 વર્ષથી વધુ ઉંમર ના લોકો, 10 વર્ષ થી નીચેની ઉંમરના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને હાલ પ્રવેશ આપવામાં નથી આવતો. અને દર્શન કરવાનો સમય સવારે 6-30 થી 12 સુધી અને બપોરે 1 થી સાંજના 6-30 સુધીનો રહેશે જેમાં બપોરે 12 થી 1 ના સમય માં ફરીવાર મંદિર તેમજ સીડીઓને સેનેટાઈઝર કરવામાં આવશે.આરતી ના સમયમાં કોઈ દર્શનાથી હાજર રહી શકશે નહીં. હાલ ભોજનાલય બંધ રાખવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *