જામનગર ખાતે સ્થાયી અને છેલ્લા 3 વર્ષથી વિવિધ ચેનલમાં કાર્યરત રહેલ મૃદુ અને સેવાકીય સ્વભાવ સાથે શહેર અને જિલ્લામાં તેમની વાણી અને કાર્ય દ્વારા તટસ્થ અને મજબૂત મિત્ર વર્તુળ ધરાવતા અને સામાન્ય થી સામાન્ય અને કોઈપણ વ્યક્તિ ની સેવા માટે તત્પર રહેતા એવા તા. 7-6-1997 ના રોજ જન્મેલ યુવા પત્રકાર *કુલદીપ ભટ્ટ* ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. મહાદેવ તેમની તમામ આશાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ મળી રહે અને તેઓ સદૈવ સુખમય રહે તેવી પ્રાર્થના.. GExpress News તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
જામનગરના પત્રકાર કુલદીપભાઈ ભટ્ટને જી એક્સપ્રેસ ન્યૂઝ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..
Related Posts
જૂનાગઢ એનસીસી ગુજરાત બટાલિયનની મુલાકાત લેતા મેજર જનરલ આર. એસ. ગોદારા
Lજૂનાગઢ, સંજીવ રાજપૂત: ૮ ગુજરાત બટાલિયન NCC જૂનાગઢની ADG ની મુલાકાત મેજર જનરલ…
ભગવાન જગન્નાથજીની જળયાત્રા મહોત્સવનો હર્ષોઉલ્લાસ સાથે થયો પ્રારંભ
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ, સંજીવ રાજપૂત: અષાઢી બીજ ભગવાન…
ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું…
ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆત કરતા :- ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા
ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવાનામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને જીઓમેમ્બ્રેન…
દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
અમદાવાદ, એબીએનએસ: ગુજરાત મનોમંથન 9 ન્યુઝના એડિટર દિનેશભાઇ પરમારના દીકરી નીલમબેન…
રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ
સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ ગયો છે જેનું ૩…
દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજસેવા કરે છે: પુ.મોરારિબાપુ સેંજળધામમાં પાટોત્સવ, સમૂહલગ્ન અને ભોજલરામ જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ
સેંજળધામ (તખુભાઈ સાંડસુર દ્વારા) સેંજળધામ તા સાવરકુંડલા ખાતે માઘ પૂર્ણિમાનો…