Breaking NewsOther

પયાઁવરણને બચાવવા માટે તથા છાંયડો મળી રહે તે માટે યુવા ખેડબ્રહ્મા ગૃપ દ્વારા વૃક્ષ રથ દ્વારા ત્રણ હજાર વૃક્ષ રોપવાનુ આયોજન કરેલ છે જે 31 જુલાઈ સુધી અભિયાન ચાલશે

યુવા ખેડબ્રહ્મા ગૃપના સભ્યોએ ખેડબ્રહ્માને હરીયાળુ બનાવવા માટે સમગ્ર શહેરની દરેક સોસાયટીમાં તથા બજારની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષ રોપીને ગ્રીન સીટી બનાવવાની નેમ સાથે આજથી 31 જુલાઈ સુધી ચલાવશે.

પશુ-પક્ષીને શહેરમાં જ છાંયડો, ફળફળાદી મળી રહે તેમાટે જુદા જુદા પ્રકારના વૃક્ષો જેવા કે લીમડો, બોરસલી, જામફળ, જાંબુ, દાડમ, સેવન, કરંજ, શેતુર, અરડુસી, બિલી જેવા 25 જાતના વૃક્ષો ખેડબ્રહ્મા શહેરમાં રોપવામાં આવશે તેમ યુવા ખેડબ્રહ્મા ગૃપના પ્રમુખ બ્રિજેશ બારોટે જણાવ્યુ હતુ.

નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 361

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *