રાજકોટ : મ્યુનિસિપલ શાળા નં.97ના શિક્ષિકા શિલ્પાબેન ડાભી છેલા ચાર વષૅથી તેમની શાળા,ઘર આંગણા તેમજ આસપાસના સાવૅજનિક વિસ્તારોમાં દર વષેૅ ચોમાસામાં સઘન વૃક્ષારોપણ કરી રહ્યા છે.વૃક્ષો તથા કીચન ગાડૅન પણ બનાવેલ છે. આસપાસના વિસ્તારોના લોકોને ઔષધિ તરીકે કામ લાગે તેમાટે તેમણે તુલસી, અજમા, અરડુસી,પપૈયા વગેરે વનસ્પતિનું વાવેતર કયુૅ છે. બાળકો સાવૅજનિક પ્લોટમાં રમી શકે તે માટે તેમને ઘરની પાસે આવેલા વિસ્તારમાં સ્થાનિક સરકારની સહાયથી સફાઇ કરાવી, બાંકડા નખાવ્યા તેમજ ચંન્દ્રનગરમાં આવેલા આ પ્લોટમાં નળ તથા લાઇટની વ્યવસ્થા કરાવી.પક્ષી-પ્રાણી માટે ચણ તથા પીવાના પાણીની દરરોજ કાળજી લે છે.શાળાના બાળકો તથા વાલીઓને પણ આ કાયૅમાં સાથે જોડી તેમને વૃક્ષારોપણનું મહત્વ સમજાવે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ ચોમાસા દરમિયાન એક વૃક્ષ તો વાવવું જ જોઇએ.
રાજકોટ : શિક્ષિકા દ્વારા પર્યાવરણ – જતન ને લઈ અનોખા પ્રયાસ
Related Posts
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું…
ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆત કરતા :- ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા
ખેડૂતો દ્વારા ખેત તલાવડી બનાવવાનામાં આવે અને સરકાર દ્વારા ખેડૂતોને જીઓમેમ્બ્રેન…
દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
અમદાવાદ, એબીએનએસ: ગુજરાત મનોમંથન 9 ન્યુઝના એડિટર દિનેશભાઇ પરમારના દીકરી નીલમબેન…
રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ
સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ ગયો છે જેનું ૩…
દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજસેવા કરે છે: પુ.મોરારિબાપુ સેંજળધામમાં પાટોત્સવ, સમૂહલગ્ન અને ભોજલરામ જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ
સેંજળધામ (તખુભાઈ સાંડસુર દ્વારા) સેંજળધામ તા સાવરકુંડલા ખાતે માઘ પૂર્ણિમાનો…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
જામનગર આયુર્વેદ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવપ્રદ: ડૉ. જોબન કિશોર મોઢાની રાષ્ટ્રીય હળદર બોર્ડના સભ્ય તરીકે નિયુક્તિ.
જામનગર, સંજીવ રાજપૂત: ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ…
ઈન્ફોર્મેશન ટેકનોલોજી કોલમના ગોવિંદભાઈ ભેટારિયાનો આજે જન્મદિવસ
છેલ્લા પચીસ વર્ષથી આઈ.ટી. ક્ષેત્રે સાથે સંકળાયેલ, ભાવનગર ઈન્ફોર્મેશન ટેકનોલોજી…