રાજકોટ : મ્યુનિસિપલ શાળા નં.97ના શિક્ષિકા શિલ્પાબેન ડાભી છેલા ચાર વષૅથી તેમની શાળા,ઘર આંગણા તેમજ આસપાસના સાવૅજનિક વિસ્તારોમાં દર વષેૅ ચોમાસામાં સઘન વૃક્ષારોપણ કરી રહ્યા છે.વૃક્ષો તથા કીચન ગાડૅન પણ બનાવેલ છે. આસપાસના વિસ્તારોના લોકોને ઔષધિ તરીકે કામ લાગે તેમાટે તેમણે તુલસી, અજમા, અરડુસી,પપૈયા વગેરે વનસ્પતિનું વાવેતર કયુૅ છે. બાળકો સાવૅજનિક પ્લોટમાં રમી શકે તે માટે તેમને ઘરની પાસે આવેલા વિસ્તારમાં સ્થાનિક સરકારની સહાયથી સફાઇ કરાવી, બાંકડા નખાવ્યા તેમજ ચંન્દ્રનગરમાં આવેલા આ પ્લોટમાં નળ તથા લાઇટની વ્યવસ્થા કરાવી.પક્ષી-પ્રાણી માટે ચણ તથા પીવાના પાણીની દરરોજ કાળજી લે છે.શાળાના બાળકો તથા વાલીઓને પણ આ કાયૅમાં સાથે જોડી તેમને વૃક્ષારોપણનું મહત્વ સમજાવે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ ચોમાસા દરમિયાન એક વૃક્ષ તો વાવવું જ જોઇએ.
રાજકોટ : શિક્ષિકા દ્વારા પર્યાવરણ – જતન ને લઈ અનોખા પ્રયાસ
Related Posts
પાણી પુરવઠા મંત્રીશ્રીના હસ્તે આજે આણંદ – ખેડા જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના રૂપિયા ૨૮૯.૬૭ કરોડના ૪ કામોનું લોકાર્પણ કરાશે
ઉત્તર-દક્ષિણ ઠાસરા ગળતેશ્વર જુથ પાણી પુરવઠા યોજના અને ઉમરેઠ ઉત્તર-દક્ષિણ જુથ…
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ
ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા ૬૬ કેન્દ્રો પર અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા સામાન્ય…
डॉ. गोपा शर्मा ने विद्यार्थियो के व्यक्तित्व विकास में विद्यालय एवं शिक्षक के प्रभाव विषय पर अपना शोध प्रस्तुत किया
नीषा नई दिल्ली एवं सरस. सी. ई. आर. टी, रायपुर के तत्वाधान में स्कूल लीडरशीप…
ધબકાર ફાઉન્ડેશન દ્વારા માજીરાજબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હેલ્થ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત માસિક સ્વાસ્થ્ય અંગે અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો
કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અંગે સાચી માહિતી તથા જાગૃતિ મળે તે માટે ધબકાર…
ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.
સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…
VGGS 2024:કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ એમઓયુ થયા
ગાંધીનગર : સંજીવ રાજપૂત : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત આજે દ્વિતીય…
આણંદ પોલીસ SHE ટીમની અનોખી પહેલ
શાળાઓમાં દિકરીઓની સમસ્યા જાણવા કંપલેઈન બોક્ષ મુકાશે પ્રથમ તબક્કામાં આણંદ શહેરની…
ઓર્ગેનિક લોકચાહના ધરાવતા લોકનેતા રાજશીભાઈ જોટવાનો આજે 64મોં જન્મદિવસ
ગીરસોમનાથ જિલ્લા ના લોકો માટે અડધી રાતનો હોંકારો મનાય છે આ નેતા પ્રભાસતીર્થની…
વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નર્મદા જિલ્લો
નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી…
ગારિયાધાર તાલુકામાં નાની વાવડી ખાતે પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરતાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે સ્વ.ફુલીમા નથુભાઈ નારોલા…