Other

માલપુર તાલુકા ના ગોવિંદપૂર ગામના સ્વ રમીલાબેન જયંતીભાઈ પટેલ ના દુઃખદ અવસાન થતાં કેદારનાથ ના દર્શને ગયેલા દર્શનાર્થીઓ ઓ શ્રદ્ધાંજલિ અર્પી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર તાલુકાના ગોવિંદપુર ગામના આશરે 50 વર્ષીય સ્વ રમીલાબેન ના કુટુંબના કનુભાઈ ભગાભાઈ પટેલ નો પરિવાર અને સમાજ ના મળી કેટલાય યાત્રીઓ 30 દિવસ ના ચારધામ નેપાળ અને કાશી ના પ્રવાસે ગયેલા હતા

તારીખ13 મેં 2023 ના રોજ સ્વ રમીલાબેન ના સ્વર્ગમનથી ચારધામની યાત્રાએ ગયેલ માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજના 37 પરિવાર પૈકી વિવિધ ગામોમાંથી યાત્રાળુઓ એ પરમ કૃપાળુ પરમેશ્વરને નમ્ર હૃદય ચારધામમાં કેદારનાથ અને બદ્રીનાથ ભગવાનના સાનિધ્યમાં સ્વ. રમીલાબેન ના સ્વર્ગવાસ થી ખૂબ જ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી

મૌન પાળી પરમ કૃપાળુ પરમાત્માને નમ્ર હૃદય પ્રાર્થીએ કે સ્વ .રમીલાબેન ના આત્માને દીર્ઘ શાંતિ …..આપી પરમ ઉચ્ચ ગતિ બક્ષી નિજ સ્વરૂપમાં લીન કરી મોક્ષ પ્રદાન કરે તેઓના પરિવાર પર આવી પડેલ આપત્તિ અને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી યાત્રાળુઓ તરફથી નમ્ર હૃદય ભગવાન કેદારનાથને પ્રાર્થના કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *