Other

મહાત્મા ગાંધી વિદ્યાયલ, કણજરી ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજાયો

નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ દ્વારા તારીખ 20 જુલાઈ 2023 ના રોજ મહાત્મા ગાંધી વિદ્યાયલ, કણજરી ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

જેમાં ધો. 06 થી 08 ના કુલ 100 વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બાળકોને જાતિયતા, સારો સ્પર્શ – ખરાબ સ્પર્શ, જેંડર અને સેક્સ વચ્ચેનો તફાવત, ચાઇલ્ડ લાઇન નંબર 1098 વિશે સમજ આપવાનો હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *