Politics

રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અંબાજી મંદિરના દર્શન કર્યા અને કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી

 

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતમાં વિધાનસભા 2022 ચૂંટણી વચ્ચે રાજસ્થાન રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી માંગીલાલજી ગરાસીયા આજે યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી હતી.

રાજસ્થાન ગોગુંદા વિસ્તારના અને કોંગ્રેસના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી માંગીલાલજી ગરાસીયા આજે અંબાજી દાંતા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના પ્રચાર અર્થે આવ્યા હતા. દાંતા વિધાનસભામાં તેમને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો

અંબાજી બ્રહ્મ સમાજના પ્રમુખ જેકી મહારાજ અને તુલસીભાઈ જોશી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંબાજી કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દાંતા સીટ કોંગ્રેસ ભારે લીડ થી જીતી રહી છે ત્યારે ભાજપ આ વખતે હારી રહી છે તેઓ માહોલ હાલ જોવા મળી રહ્યો છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *