bhavnagarBreaking NewsGujaratPolitics

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ગારિયાધાર હેલિપેડ ખાતે ભાવભર્યું સ્વાગત

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં પરવડીમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગારિયાધાર હેલિપેડ ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રુપાલા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યુ હતુ.

રાજ્યપાલશ્રીનાં સ્વાગતમાં કલેકટરશ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રીડો.પ્રશાંત જિલોવા,પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ,પાલિતાણાના પ્રાંત અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ,આગેવાન શ્રી પ્રવીણભાઈ ખેની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 403

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *