Politics

સમગ્ર ગુજરાતમાં વરસાદ ના કારણે ઘણી જગ્યાએ લોકોને બે ટાઈમ ની રોટલી પણ મળી રહી નથી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

 સમગ્ર ગુજરાતમાં લગાતાર વરસાદને કારણે લોકોની હાલત દયનીય છે. ઘણી જગ્યાએ તો સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને લાંબા સમય સુધી હાલાકી ભોગવવી પડશે અને ઘણી જગ્યાએ લોકોના ખાવા-પીવાની વ્યવસ્થા પણ નથી. છતાંય આજે ભાજપના નેતાઓ પ્રજાની સેવા કરવાથી ભાગી જ રહ્યા છે, ઉપરથી નિમ્ન વર્ગ ની વાતો પણ કરી રહ્યા છે.

   વલસાડ જિલ્લામાં પણ વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે અને લોકોની હાલત કફોડી બની છે. આ નાજુક પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જનતાની સેવામાં લાગેલા છે અને બીજા અન્ય સ્થળો પર સેવા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ અમારા કાર્યકરો સેવાકીય કાર્યમાં રોકાયેલા છે અને અત્યારે ફૂડ પેકેટ્સ થી લઈને આવશ્યક વસ્તુઓ પર કામ ચાલી રહ્યું છે.

    
આજે ભાજપના નબળા તંત્રના કારણે લોકો વરસાદમાં લાચાર બન્યા છે

આમ આદમી પાર્ટીના કાર્યકરો બચાવ કાર્યમાં લાગ્યા

આખા ગુજરાતમાં પૂરે તબાહી મચાવી છે.

પૂરના કારણે આજે ગુજરાતમાં ઘણી જગ્યાએ લોકોને ખાવા-પીવાની સુવિધા પણ નથી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *