Politics

નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ ટી.સેલ)ના ગુજરત પ્રદેશ પ્રમુખ તરીકે હિતેશગીરી ગોસ્વામીની વરણી.

ગુજરત રાજ્યના ૩૩ જિલ્લાના નાના છેવાળા ના ગામડાઓ સુધી ના પ્રત્યેક વ્યક્તિ ને સરકારી યોજાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાના હેતુ થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત છે,આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસઃ મદદ રૂપ થઇ રહ્યા છે.

ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજીનાં માર્ગદર્શન હેઠળ અને આઈ.ટી.સેલ રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાદીદી રાવલ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ ટી.સેલ)ના ગુજરત પ્રદેશ પ્રમુખ તરીકે હિતેશગીરી ગોસ્વામી તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે મહેશ્વરસિંહ રાજપુરોહિત ની વરણી કરવામાં આવી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *