Politics

શામળાજી મંદિર પરિસર ખાતે અરવલ્લી જિલ્લા ભાજપા અને શામળાજી રેફરલ હોસ્પિટલ અને મંદિરના સહયોગથી ફ્ર્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ અરવલ્લી જિલ્લા ડોક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા મફત મેગા હેલ્થ ચેક અપ કેમ્પ અને સારવાર કેમ્પ શામળાજી મંદિર કેમ્પસ મા યોજાઈ ગયો…. જેમાં ટોટલ 3200 પેશન્ટ તપસ્યા
3200 પેશન્ટ ને ફ્રી દવા આપી 427 દર્દી ના આંખ ની તપાસ કરી ને 427 દર્દી ને ફ્રી ચશ્મા આપ્યા સવારે 1500 દર્દી ને બટાકા પૌઆ અને ચા આપી,

40 ડોક્ટરો ની ટીમ 15 પેરા મેડીકલ સ્ટાફ એ આ કેમ્પમાં સેવા આપી બધાજ ડોક્ટર મિત્રો અને પેરા મેડિકલ સ્ટાફ અને બીજા કર્મચારીઓને લગભગ 100 વ્યક્તિઓને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું…

આ સમગ્ર કેમ્પનું આયોજન ડોક્ટર સેલ, અરવલ્લી જિલ્લા, ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા, શામળાજી મંદિર ટ્રસ્ટ, શામળાજીના સહયોગથી સફળ થયોછે.

આ કેમ્પનું ઉદ્દગાટન ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રતનકરજી ના હસ્તે થયું હતું,આ કેમ્પમા અરવલ્લી જિલ્લા ભાજપા ના તમામ હોદ્દેદાર હાજર રહ્યા હતા આ પ્રસંગે શામળાજી મંદિર નો તમામ ટ્રસ્ટીગણ હાજર હતો…

સમગ્ર કેમ્પ નું આયોજન અરવલ્લી જિલ્લા ભાજપ ડોકટર સેલ ના અધ્યક્ષ ડોકટર વિપુલભાઈ પટેલ અને તેમની ટિમ દ્વારા સફળતાપૂર્વક અને આયોજનબદ્ધ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા ના નામાંકિત ડોકટરો એ પોતાની સેવાઓ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *