અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું નિ:શુલ્ક આયોજન આશરે છેલ્લા ઓગણીસ વર્ષથી શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા થાય છે જેમાં આવર્ષે પણ શ્રી અમરનાથ મહાદેવ શ્રી નવા વાડજ સત્સંગ મંડળ અને લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નવાવાડજ વિસ્તારમાં આવેલા શ્રી અમરનાથ મહાદેવ ખાતે ભાવસાર હોસ્ટેલ પાસે જૂહ પાર્ક સામે, સ્વસ્તિક સ્કૂલ, સ્વામી નારાયણ મંદિર ની બાજુમાં રાખેલ છે જેમાં કોરોના મહામારી તેમજ ક્યારે પણ કુદરતી પ્રકોપ કે સામાન્ય/ અસામાન્ય સંજોગોમાં અવસાન પામેલાં સગાં સંબંધીઓનુ શ્રદ્ધાપૂર્વક શ્રધ્ધામય વાતાવરણ દરમ્યાનમાં ગંગા જળ,ગુલાબ,ચંદન સુગંધીત દ્રવ્યો મીશ્રિત દૂધજલ અને મધુર પદાર્થો અને જરૂરી પૂજન દ્રવ્યો વડે શ્રાદ્ધ તર્પણ વિધિ થશે સ્થળ ઉપર નિ:શુલ્ક પૂજાપો, માસ્ક તુલસી રોપો આપવામાં આવશે તેમજ શ્રાદ્ધ તર્પણ વિધિમાં ભાગ લઈ રહેલા સૌ શ્રધ્ધાળુઓને સ્વજનોને આસ્થાપૂર્વક આશ્વાસન- શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિમાં અને સદાય તે રાજી રહે તે માટે વ્યસનમુક્ત થવા, એક વૃક્ષ વાવવા-ઉછેરવા,અન્ન દાન, રક્તદાન, જ્ઞાનદાનના સદ્ કાર્યમાં જોડાવવા પ્રેરિત કરી સંકલ્પિત કરાશે.
શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન.
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…