અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર (ભાજપ વટવા વિધાનસભા પ્રભારી),શ્રી હિતેશભાઈ ભરવાડ (ભાજપ રામોલ/હાથીજણ વોડૅ પ્રમુખ), શ્રી મહેશભાઈ આચાર્ય (રામોલ/હાથીજણ વોડૅ મહામંત્રી), ભાજપના કોર્પોરેટર શ્રીમતિ ચંદ્દીકાબેન પંચાલ,શ્રીમતિ સુનીતાબેન ચૌહાણ,શ્રી મૌલિકભાઈ પટેલ,શ્રી સિધ્ધાર્થભાઈ પરમાર તથા શ્રી ભરતભાઈ ગોંડલીયા (ભાજપ બક્ષીપંચ આણંદ જીલ્લા પ્રભારી) ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.મહેમાનશ્રીઓનું સ્વાગત શ્રી તન્મયભાઈ શેઠ,કુમારી ખુશી શેઠ, શ્રી ઈન્દ્રવદનભાઈ પંડયા,શ્રી સાગરભાઈ, શ્રી અશોકભાઈ,શ્રી પ્રકાશભાઈ,શ્રી જેકીનભાઈ,શ્રી બ્રિજમોહનભાઈ,શ્રી મનીષભાઈ, શ્રી પ્રતીકભાઈ,શ્રી જીગરભાઈ, શ્રી પૂર્વાગભાઈ,શ્રી જયદીપસિંહ તથા મહીલા કોર્પોરેટર નું સ્વાગત શ્રીમતિ નેહાબેન અને શ્રીમતિ દશિૅનીકાબેને કર્યુ હતું.
અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.
Related Posts
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…