અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર (ભાજપ વટવા વિધાનસભા પ્રભારી),શ્રી હિતેશભાઈ ભરવાડ (ભાજપ રામોલ/હાથીજણ વોડૅ પ્રમુખ), શ્રી મહેશભાઈ આચાર્ય (રામોલ/હાથીજણ વોડૅ મહામંત્રી), ભાજપના કોર્પોરેટર શ્રીમતિ ચંદ્દીકાબેન પંચાલ,શ્રીમતિ સુનીતાબેન ચૌહાણ,શ્રી મૌલિકભાઈ પટેલ,શ્રી સિધ્ધાર્થભાઈ પરમાર તથા શ્રી ભરતભાઈ ગોંડલીયા (ભાજપ બક્ષીપંચ આણંદ જીલ્લા પ્રભારી) ભાજપના પૂર્વ કોર્પોરેટર શ્રી અતુલભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.મહેમાનશ્રીઓનું સ્વાગત શ્રી તન્મયભાઈ શેઠ,કુમારી ખુશી શેઠ, શ્રી ઈન્દ્રવદનભાઈ પંડયા,શ્રી સાગરભાઈ, શ્રી અશોકભાઈ,શ્રી પ્રકાશભાઈ,શ્રી જેકીનભાઈ,શ્રી બ્રિજમોહનભાઈ,શ્રી મનીષભાઈ, શ્રી પ્રતીકભાઈ,શ્રી જીગરભાઈ, શ્રી પૂર્વાગભાઈ,શ્રી જયદીપસિંહ તથા મહીલા કોર્પોરેટર નું સ્વાગત શ્રીમતિ નેહાબેન અને શ્રીમતિ દશિૅનીકાબેને કર્યુ હતું.
અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.
Related Posts
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સુરતના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે કનેક્ટ કરવા સાથે માર્ગ વ્યવસ્થાને વધુ સુગમ,…
મોલડી ગામ માટે ખુશીના સમાચાર! ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે નવી પ્રાથમિક શાળાનું ખાત મુહૂર્ત.
મોલડીમાં શિક્ષણનો નવો યુગ! ₹ 75 લાખના ખર્ચે બનશે આધુનિક પ્રાથમિક શાળા. વિકાસની…
રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઈ ઉજવણી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાતના ૬૫મા સ્થાપના દિવસ…
ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ,…
મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું
ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…
ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ…
અંબાજી મંદિરમાં ફરજ બજાવતી હોમગાર્ડ મહિલાનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત
અંબાજી આઠ નંબરમાં રહેતા અને અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ…
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…
અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ
મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે…
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય, શુભેચ્છા સમારોહ યોજાયો
પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે…