કહેવાય છે કે ચા કરતા કીટલી વઘારે ગરમ હોય છે અને આ કહેવત અરવલ્લી જિલ્લામાં હંગામી ધોરણે કેમરામેન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ સાર્થક કરી છે. જિલ્લાની માહિતી કચેરી અસ્તિત્વ આવી ત્યારથી હંગામી ધોરણે નિમણુંક પામેલ એક કર્મચારી જાણે પોતે માહિતી અધિકારી હોય તેમ સમજી રહ્યો છે આ હંગામી કર્મીની દાદાગીરી વધી હોય તેમ હવે બેફામ વર્તન લાગ્યો છે તેવુ પત્રકાર આલમમાં ચર્ચાઇ રહ્યુ છે.અવારનવાર પત્રકારો સાથે બીનજરૂરી બહસ કરતો આ કર્મચારી હવે જાણે પોતે માહિતી અધિકારી હોય તેવો રોફ જમાવી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મહેકમ ના અભાવે પત્રકારોને અગવડો ઉભી થવાની સમસ્યાઓ આવતી રહે છે. ત્યારે ગતરોજ જીલ્લાના ઇન્ફોર્મેશન ગ્રુપમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ વરીષ્ઠ પત્રકારને અગમ્ય કારણોસર રીમુવ કરી દેતા પત્રકાર આલમમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લા માહિતી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની મનમાની : ઇન્ફોરમેશન ગ્રુપમાંથી વરીષ્ઠ પત્રકારને રીમુવ કરી દીધા
Related Posts
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને…
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ
પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000…
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ…
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે
દેવભૂમિ દ્વારકા, જયદીપ લાખાણી: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી…
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો
જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા…
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
પીએમ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ…
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
देहरादून, 2 मई 2026: हर्षल फाउंडेशन द्वारा आयोजित “दून हस्तशिल्प बाजार 2026” का…
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ
પ્રયાગરાજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 4 થી 6 મે, 2026…
















