Breaking NewsLatest

કલેકટર અને જિલ્લા ચૂંટણી પંચના અધિકારી દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર ૨૮ ના નગરસેવક દ્રોરા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડમાં આવેલા તમામ સોસાયટીઓના લોકોમા જાગૃતતા માટે ડોર ટુ ડોર જય નવા વોટિંગ કાર્ડ બનાવવા ૧૮ વર્ષથી ઉપરના લોકોએ નવા વોટિંગ કાર્ડ માં નામ રજી્ટ્રેશન કરવા અને વોટિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ લોકોને વિતરણ કરી લોકોમાં જાગૃતતા લાવી હતી..

રિપોર્ટિંગ.આનંદ ગુરવ. સુરત

                 સુરત શહેર કલેકટર અને જિલ્લા ચૂંટણી પંચના અધિકારી દ્વારા વિધાનભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારો પોતાનું નામ રજીસ્ટ્રેશન શનિ અને રવિવારે કરાવી શકે છે . ત્યારે
લોકોમાં જાગૃતતા લાવવા માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ
અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર વોર્ડ નંબર ૨૮માં આવેલા ભેસ્તાન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ માં જન જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો સુરત શહેર ધડક વિનોદભાઈ પટેલ. નગરસેવક શરદભાઈ પાટીલ.. અને નરપતસિંહ દરબાર.(સામજિક કાર્યકર્તા) એ ડોર ટુ ડોર જય 18 વર્ષથી ઉપરના લોકોએ વોટિંગ કાર્ડ બનવા રજીસ્ટ્રેશન કરવા અને વોડિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા માટેના ફોર્મ વિતરણ કરી અવેરનેસ લાવવા માટેનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતું…

મતદારયાદી સુધારણા અભિયાન..

૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારયાદી સુધારણા અભિયાન યથાવત

શની અને રવિવારે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી….

વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો ડોર ટુ ડોર  જનજાગૃતિ માટે ફોર્મનું વિતરણ કર્યું…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *