કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત રાજ્ય જ નહીં પૂરા દેશમાં કુપોષણ અને બાળમજૂરી આજે પણ યથાવત છે વારંવાર આવા મામલાઓના સમાચાર સમાચાર માધ્યમોમાં આવતા હોય છે તેમ છતાં બાળ મજૂરીનું દૂષણ ડામવામાં સરકારી તંત્ર આજે પણ નિષ્ફળ રહ્યું છે. આવો જ એક મામલો અરવલ્લી જીલ્લામાં સામે આવતા લોક ચર્ચાએ જોર પકડયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે નવા બની રહેલા સરકારી તાલીમ ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરોનો ઉપયોગ થઈ રહ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડિયોમાં બાળ મજૂરો બાંધકામ સાઇટ ઉપર બાળમજૂરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડ પર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ અને સુપરવાઇઝર ને આ બાબત નજરે કેમ નહીં પડતી હોય કે, પછી તેમણે કોઈ અલગ પ્રકારના કાચના ચશ્મા ધારણ કરેલા છે કે શુ?? આખરે જે હોય તે પરંતુ સરકારી તંત્રએ હવે સફાળા જાગી આવા કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે
અરવલ્લી:મોડાસાના સાકરીયા પાસે નિર્માણાધીન તાલીમ ભવનમાં બાળ મજૂરોનો દુરઉપયોગ.
Related Posts
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…