Breaking NewsLatest

જીવન માં એક નવો વિચાર બધા લોકો ના દરેક કાર્યો માં હર હંમેશ સાથે હોઈ એવા વ્યક્તિત્વ ધરાવનાર એટલે: રણધીર ઝાલા

રણધીર ઝાલા એટલે જીવનને નવા અભિગમથી જોનાર મુલવનારા ચિંતક અને અનાસક્ત કર્મયોગી અનેક યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી અને ધ્યાનના માર્ગ તરફ દોરી જનાર ચેહરો પોતાના પ્રેરક અને જીવનના અનુભવમાંથી નિષ્પન્ન થયેલા સુવિચારો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક અને સ્થાઈ સંતુલનનો સાક્ષાત્કાર કરાવનાર વ્યક્તિત્વ. ધ્યાનને યુવાભોગ્ય બનાવનાર અને અધ્યાત્મને આધુનિક અભિગમથી પ્રસ્તુતિકરણ કરનાર કર્મયોગી જે આજે પણ જોબ, પરિવાર, સમાજ અને મિત્રવર્તુળ બધુંજ બખૂબી નિભાવતા નિભાવતા યોગ જેવા ગહન વિષયમાં પણ ડૂબકી લગાવી શકે છે તો આવો માણીયે જીવનના અનેક પાસાઓને એકસાથે સુચારુ રૂપે નિભાવી શકનાર વ્યક્તિત્વને.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *