Latest

અરવલ્લીઃધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ઉર્જામંત્રીને પત્ર લખી વિજ કર્મચારીઓને કાયમી વતનલાભ આપવા કરી માંગ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કોંગ્રેસી ધારાસભ્યએ ઉર્જામંત્રી મુકેશ પટેલને પત્ર લખીને વીજ કર્મચારીઓએ વતનનો કાયમી લાભ આપવા કરી માંગ. GUVNLની જ ચાર પેટા વીજ કંપનીઓ માં બદલી આપવા કરાઈ રજુઆત.ઇન્ટર કંપની રિકવેસ્ટ ટ્રાન્સફર પોલિસી નું પોર્ટલ બનાવી વતન નો કાયમી લાભ આપવા કરાઈ માંગ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *