ભાવનગર ના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ફકત ભાવનગર જ નહી પણ સમગ્ર દેશનુ ગૌરવ છે અને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા મુકવા માંગણી કરીએ છીએ ત્યારે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કે જે યુનિવર્સિટી ના નામ સાથે જ મહારાજા નુ નામ જોડાયેલું છે એ જ જગ્યાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવી છે પણ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી, અત્યારે પ્રતિમા ની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા માટે સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપકુલપતિ મહિપતસિંહ ચાવડા ને લેખિતમાં રજૂઆત કરી છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે આવેલી પ્રતિમા ની યોગ્ય રીતે જાળવણી કરવા સામાજીક કાર્યકર ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઉપકુલપતિ ને લેખિતમાં રજૂઆત
Related Posts
જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…
જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ
જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં…
હારીજ APMC ખાતે અલગ અલગ પ્રકારના ૧૦૧ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લેવાયો..
પાટણ, એબીએનએસ, એ.આર: પાટણ જીલ્લાના હારીજ ખાતે હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરવામાં…
Kiran Panjwani: The Woman Empowering India’s Modeling Aspirants through Glam & Elegance
In a world where glamour is often misunderstood as superficial, Kiran Panjwani…
મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર…
આર્મી રિક્રુટમેન્ટ દ્વારા NCC કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા માટે વાર્તાલાપનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: 28 જૂન 2025 ના રોજ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અને અમદાવાદ…
ભાવનગરની કમળેજ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
સમગ્ર ગુજરાતમાં પ્રારંભ થયેલ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ભાવનગરની કમળેજ…
ભાવનગરની ૪૦મી રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાંપતો બંદોબસ્ત.સમગ્ર રૂટ પર આશરે પાંચ હજારથી પણ વધુ પોલીકર્મીઓ ફરજ પર તૈનાત
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન…
ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિની બહેનો દ્વારા અખાડાના કૌશલ્ય દાવો રજૂ કરાયા.તલવાર બાજી, ચક્ર ફેરવવું, પટ્ટાબાજી, લાઠી ફેરવવી સહિતની કલા આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભાવનગરમાં યોજાઇ રહેલ ભગવાન જગન્નાથજી ની ૪૦મી રથયાત્રામાં દુર્ગાવાહિનીની બહેનો…
ભોઈ સમાજનાં યુવાનોએ ભગવાનનાં રથના દોરડાને હાથેથી ખેંચી ભગવાનને કરાવી રહ્યા છે નગરચર્યા
ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી…