Breaking NewsLatest

સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર જુલાઇ 2021માં સ્થપાયું હતું. સુરતના એપીએમસી માર્કેટમાં સાપ્તાહિક ધોરણે સરેરાશ 118 એમએસએમઇએ ઇ-કોમર્સના લાભો શીખવા તેમજ એમેઝોન ગ્લોબલ સેલિંગ,એમેઝોન લોકલ શોપ્સ, એમેઝઓન ઇઝી, આઇ હેવ સ્પેસ અને ઇઝી-ટુ-યુઝ, સેલર્સ કમ્યુનિટીની ઇકોમર્સ કામગીરી સક્ષમ કરવા એમેઝોન ડિજિટલ સેવાઓ હેઠળ એડબલ્યુએસ પાવર્ડ વિવિધ ટેક્નોલોજી પાર્ટનર્સ પાસેથી સાસ સોલ્યુશન્સ જેવી સેવાઓ પ્રાપ્ત કરવા માટે ડિજિટલ કેન્દ્રની મુલાકાત લીધી છે.

રીપોન્ટિંગ આનંદ ગુરવ.સુરત

સુરત, એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે છેલ્લાં આઠ મહિનામાં સુરતમાં તેના ડિજિટલ કેન્દ્ર દ્વારા 700થી વધુ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમને ડિજિટાઇઝ કરાઇ છે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રિક એન્ડ મોર્ટાર રિસોર્સ સેન્ટર છે, જે એમએસએમઇને ઇ-કોમર્સના લાભો શીખવા તથા ડિજિટલ આંત્રપ્રિન્યોર બનવાની દિશામાં તેમની કામગીરી શરૂ કરવા માટે સહાય, સહયોગ અને સેવા પ્રાપ્ત કરવાની તક આપે છે. સુરતમાં ગત વર્ષે અમારું પ્રથમ ડિજિટલ કેન્દ્ર લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય એમએસએમઇને ડિજિટલ થવા માટે જરૂરી સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવાનો છે. અમને જણાવતાં ખુશી થાય છે કે અમે સુરત અને આસપાસના વિસ્તારોની એમએસએમઇ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મેળવ્યો છે. અમે સ્થાનિક એમએસએમઇ સાથે અમારા સંપર્કથી ઘણું શીખી રહ્યાં છીએ, જેથી ડિજિટલ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓના સમૂહને વધુ સક્ષમ કરી શકાય. આ પહેલ વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન એમએસએમઇને ડિજિટલ રીતે સક્ષમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.

એમેઝોન ડિજિટલ કેન્દ્રથી સુરતમાં એમએસએમઇના ડિજિટાઇઝેશનને વેગ મળ્યો…

લોંચથી 700થી વધુ એમએસએમઇ ડિજિટાઇઝ થઇ….

સુરત, નવસારી, બારડોલી, કીમ, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચની એમએસએમઇએ ગુજરાતમાં ડિજિટલ કેન્દ્રનો સહયોગ મેળવ્યો

એમએસએમઇને ડિજિટાઇ થવામાં મદદ કરવા એમેઝોને જુલાઇ 2021માં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સુરતમાં સ્થાપ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *