Latest

ગારીયાધાર રુપાવટી ગામના ખેડૂતોની જમીનમાં ન લાગતાં સર્જાયેલા વિવાદ

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડૂત જે અશ્વિનભાઈ વઘાસીયા ગામ રૂપાવટી
ની મંજૂરી વિના વીજ કમ્પનીએ વિજપોલ ઉભો કરતા વિવાદ સર્જાયો હતો . જેમાં આ વિવાદ ગારીયાધાર તાલુકાના ભંડારીયા ગામ આવેલી જમીનમાં ખેડૂતોની મંજૂરી વિના વિજપોલ ઉભા કરતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું . જો કે કમ્પની દ્વારા એવું કહેવાય છે કે વિજપોલ નાખતા પહેલા કલેકટર ની મંજૂરી લેવાઈ ચુકી છે . પરંતુ આવું કંઈ બન્યું જ હતું . ત્યારે બીજી તરફ આ બાબતે ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તો કોઈ ખેડુતો ની સહી પણ લેવાઈ નથી .આમ ગેરરીતિ બાબતે આ ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત ને વિરોધ બાબતે પોલિસ તંત્રની કાર્યવાહી નો ભોગ બનવું પડ્યું હતું અને આ બાબતે મીડિયા ને માહિતી આપતા રોકતા હોવાથી પોલીસ તંત્ર પણ કંઈ માહિતી ન આપતું હોય ત્યારે તેની તરફ પણ શંકાની નજર ઠરે છે . આમ આવનારા દિવસોમાં આ આ બાબતે ખેડૂત સંગઠનો એ ઉગ્ર આંદોલન નો માર્ગ અપાનાવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *