દિવથી પ્રસિધ્ધ થતાં દૈનિક ગુજરાત પ્રણામના તંત્રી ભાવના ધવલ શાહના લાડકવાયા પુત્ર આયુષનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ કંઈક કરી છૂટવાની ભાવના અને લોકો માટે સત્કાર્યો કરવાના સંસ્કાર ધરાવતો આયુષ આજે જીવનના 15 વર્ષ પૂર્ણ કરી 16માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. દીવ કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતો આયુષ ભણવા ઉપરાંત અનેક સ્પોર્ટસ પ્રવૃત્તિમાં પણ સારી એવી રૂચિ રાખે છે. તેને સાઈકલિંગ, સ્કેટીંગ કરવું ખુબજ ગમે છે. તેમજ તે માતા ભાવના શાહ સાથે અનેકવિધ સામાજીક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ઉમદા સેવાકીય કાર્યો કરે છે અને બીજાને પ્રેરણા આપે છે. આયુષના જન્મદિને આજે તેના માતા-પિતા, પરિવારના સભ્યો, મિત્રો અને તેમની શાળાના શિક્ષકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા
સેવા, સમર્પણ અને વિશ્વાસનો પર્યાય: અમદાવાદ, સંજીવ રાજપૂત, : અમદાવાદ સિવિલ…
કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…
ગાંધીનગર ખાતે 23મી નેશનલ મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડની બેઠક મળી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડ મીટિંગ એ મેરીટાઇમ સર્ચ…
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન
સોમનાથ, તા. 14 ઓક્ટોબર 2025: પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (મુંબઈ), શ્રી સોમનાથ ટ્રસ્ટ…
એક્ટ્રેસ મોડેલ ક્રિશું પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ
અમદાવાદ ખાતે રહેતા હિન્દી ગુજરાતી સોન્ગ તેમજ ફિલ્મ એક્ટ્રેસ ક્રિશું પરમાર નો આજે…
दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव
वसईगांव | 6 सितंबर 2025 "श्री गणेशाय नमः" के मंगल मंत्रों और…
અંબાજી ખાતે “મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી પ્રસાદ ઘર: રોજગારી, ભક્તિ અને પરંપરાનું અનોખું…
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન
કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા "રામસેતુ એજ…
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
પાલીતાણા ના મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ…
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભાઈબહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને…
















