આગામી તારીખ 28.5.22 ને શનિવારે સવારે 9 થી 12 દરમિયાન વલ્લભીપુર માં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજ ની જગ્યા. પાટીવાડા વિસ્તાર વલ્લભીપુર માં શ્રી રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી તેમજ શિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત શ્રી જીણારામજી મહારાજ ના માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ આયોજિત 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે તેમાં મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે ને વિનામૂલ્યે આંખના નંબર ની તપાસ કરી આપવામાં આવશે તેમજ રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવશે ને સંપૂર્ણ કેમ્પ ના દાતા રાધાકૃષ્ણ સત્સંગ મંડળ વલ્લભીપુર દ્વારા મોતિયાના ઓપરેશન માટે જનાર દર્દી માટે ચા ને જમવાની વ્યવસ્થા કરેલ છે…
વલ્લભીપુર માં 21 મોં ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાશે…
Related Posts
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
નવી દિલ્હી/ ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ,…
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…