Latest

ઉદયપુર ઘટનનો અમદાવાદ AHP દ્વારા આવેદન આપી કરાયો વિરોધ

અમદાવાદ: : ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા યુવાનની હત્યા મામલે આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું.

ગઈકાલે ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં મેસેજ કરનાર હિન્દુ યુવાનની તેની જ દુકાનમાં સરેઆમ નિર્મમ હત્યા કરવામાં આવી છે

જેનાપડઘા દેશભરમાં ઠેર ઠેર પડી રહ્યા છે ત્યારે આ ક્રુર હત્યા અંગે જેહાદી તત્વોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ફાંસીની સજાની જોગવાઈ કરવા માટે ભારત સરકારને આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અમદાવાદ મહાનગર ટીમ દ્વારા અમદાવાદ

સુભાષબ્રિજ આરટીઓ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

જેમાં AHPના બિપિન પંચાલ, નેહલ શાહ સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સુત્રોચાર સાથે જોડાયા હતા અને સરકારને દોષિત ઠેરવી અને આવા તત્વોને તાત્કાલિક કાર્યવાહી કરી કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *