Breaking NewsLatest

કારડિયા રાજપૂત સમાજ વિષે ટીપણી કરવા ના વિરોધ માં સિહોર ખાતે ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા નું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યો.

કારડિયા રાજપૂત સમાજ વિષે ટીપણી કરવા ના વિરોધ માં સિહોર ખાતે ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજ વિકાસ મંડળના ઉપ-પ્રમુખ લાભુભાઈ સોલંકી (વલ્લભીપુર ) તેમજ ઘનશ્યામસિંહ મોરી ની આગેવાની માં આગેવાનો અને બહોળી સખ્યામાં યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા નું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યો.

મુકેશભાઈ લંગાળીયા ના નિવેદનથી રાજપૂત સમાજનાં યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે આગામી દિવસોમાં નવા જુનીના એધાણ દેખાય રહ્યા છે,

વિકાસ મંડળના ઉપ પ્રમુખ અને વલ્લભીપુર ભાજપ ના આગેવાન લાભુભાઈ સોલંકી એ આગામી દિવસો માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભાવનગર આવી રહ્યા તેમાં બહોળી સંખ્યા કારડિયા રાજપૂત સમાજ ના યુવાનો અને આગેવાનો એકઠા થઇ મુકેશ લંગાળિયા ને સસ્પેન્ડ કરવા આવેદન પત્ર પાઠવશે તેમ જણાવ્યું હતું .

સાથે તેમને યુવાનો ને જણાવ્યું હતું કે આવતીકાલે વિકાસ મંડળ ના પ્રમુખ અને કમિટી ની મિટિંગ બોલાવી આગળ ની રણનીતિ નક્કી કરવા માં આવશે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *