Latest

ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ ટ્રેન જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન થઈને દોડતી ભાવનગર-ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19107/19108) જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. ભાવનગર રેલ્વે મંડળના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
શોર્ટ ટર્મિનેટ ટ્રેનો

1. 11.09.2022 (રવિવાર) ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19107 ભાવનગર – ઉધમપુર એક્સપ્રેસ જલંધર સિટી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી ઉપડીને જલંધર સિટી સ્ટેશન સુધી જશે.
2. ટ્રેન નંબર 19108 ઉધમપુર – ભાવનગર એક્સપ્રેસ 12.09.2022 (સોમવાર) ના રોજ જલંધર સિટી સ્ટેશનથી ઉપડશે એટલે કે આ ટ્રેન જલંધર સિટી સ્ટેશનથી ભાવનગર ટર્મિનસ સ્ટેશન સુધી જશે.

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *