વર્ષો જૂનો પ્રશ્ન રામ લલ્લા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વર્ષોથી લડત ચાલતી હતી અને જ્યારે હવે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે પવિત્ર સ્થળો અને નદીઓનાં પાણી થી શ્રી રામ લલ્લા ના ભવ્ય મંદિરનું નિર્માણ હું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણ અંતર્ગત પવિત્ર તિર્થસ્થાન ની માટી અને પવિત્ર નદીનું જળ એકત્ર કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્માની પવિત્ર માટી 31 કરવામાં આવેલ છે અને ખેડબ્રહ્માના પ્રાચીન મંદિરો જેવા ગયા પક્ષેન્દ્રનાથ મહાદેવ મહાદેવ મંદિર બ્રહ્માજી મંદિર ભૃગુઋષિ મંદિર ખેડબ્રહ્મા મંદિર ની માટી એકત્ર કરવામાં આવેલ અને પવિત્ર હરણાવ નદી અને ત્રિવેણી સંગમનો પવિત્ર જળ એકત્ર કરવામાં આવેલ છે અને આ માટીલ અને પવિત્ર જળ હવે અયોધ્યા શ્રી રામ મંદિરના ભવ્ય મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં ચેતનભાઈ પટેલ મંત્રી કમલભાઈ પંડ્યા કોષાધ્યક્ષ મનીષભાઈ કોઠારી પ્રખંડ મંત્રી વિરલભાઇ વોરા સહમંત્રી બચુભાઈ અસારી સંગઠન મંત્રી તથા મંદિરના ટ્રસ્ટી purushottam bhai patel તથા માતાજી મંદિર મેનેજર શ્રી ઘનશ્યામસિંહ રહેવર હાજર રહ્યા હતા
અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે ખેડબ્રહ્માની પવિત્ર માટી અને ત્રિવેણી સંગમના પાણી મોકલવામાં આવ્યું
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા
સેવા, સમર્પણ અને વિશ્વાસનો પર્યાય: અમદાવાદ, સંજીવ રાજપૂત, : અમદાવાદ સિવિલ…
કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…
વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની તાલીમ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોથી ખેડૂતોને અવગત કરાયાં
ભાવનગર પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે ભાવનગર…
પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે…
કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તળાજા આઈ.ટી.આઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ…
ગાંધીનગર ખાતે 23મી નેશનલ મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડની બેઠક મળી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડ મીટિંગ એ મેરીટાઇમ સર્ચ…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન
સોમનાથ, તા. 14 ઓક્ટોબર 2025: પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (મુંબઈ), શ્રી સોમનાથ ટ્રસ્ટ…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ યોજાયો: પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
જનહિતકારી સુશાસનની જે ગાથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે તેને જન જન…
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી…
















