Latest

કોટેશ્વર અંતિમ ધામ માટે વિના મૂલ્યે ચંદનનું લાકડું મળશે

 

શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે કોઈજ સ્મશાન આવેલું નથી અને અંબાજી થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર સરસ્વતી નદીના કિનારે અંતીમ ધામ આવેલું છે. અંતીમ ધામ ખાતે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અંતીમ સંસ્કાર વખતે ચંદનના લાકડાનું ઘણું જ મહત્વ છે ત્યારે અંબાજી ના નીલકમલ સોમપુરા આગળ આવ્યાં છે અને તેમણે ચંદનનુ ઝાડ ઉગાડયું છે અને તેમણે ચંદનના નાના નાના લાકડાની થેલી બનાવી છે.

અંબાજી આસપાસનાં લોકોને વિના મુલ્યે ચંદનના ઝાડ નુ લાકડું કોઈપણ વ્યક્તિને આપવાની તેમને સુંદર કામગીરી હાથ ધરી છે. કોઇપણ વ્યક્તિને લાકડું જોઈતુ હોયતો તેમણે કુંભારીયા ખાતે સ્ટોનટચ માર્બલ્સ ફેક્ટરી થી ચંદનનુ લાકડું વિના મુલ્યે મળશે. લોકો વિવિઘ પ્રકારની સેવા કરી રહ્યાં છે ત્યારે નીલકમલ સોમપુરા પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા આગળ આવ્યાં છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *