Latest

તા.17.01.2023 ને મંગળવાર ના રોજ ગારિયાધાર પોલીસ દ્વારા એક લોકદરબાર યોજાયો હતો

તા.17.01.2023 ને મંગળવાર ના રોજ ગારિયાધાર પોલીસ દ્વારા એક લોકદરબાર યોજાયો હતો જેમાં ગારિયાધાર પીએસઆઇ. વિંજુડા. તેમજ ડીવાયએસપી બારૈયા સાહેબ દ્વારા ગારિયાધાર ની જનતા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો

ગારિયાધાર ની જનતા તેમજ વેપારી મિત્રોને કઈ પણ તકલીફ કે કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું અને કોઈપણ સમસ્યા હોય અમને જાણ કરો તત્કાલ કોઈ પણ સમસ્યા નો ઉકેલ લાવવા અમો તત્પર છીએ એવી બાંહેધરી આપવાથી પોલીસ અને આમ જનતા વચ્ચે સીધો સંવાદ થી ગારિયાધાર વેપારી તેમજ જનતા દ્વારા ખુશી ની લાગણી જોવા મળી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 596

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *