Latest

ફેબ્રુઆરીમાં ગબ્બર ખાતે મીની ભાદરવા કુંભ યોજાશે

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આગામી ૧૨ થી ૧૬ ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે પરિક્રમા યોજવામાં જઈ રહી છે ત્યારે આજરોજ અંબાજી મંદિરના મીટીંગ હોલમાં જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં અંબાજી મંદિરના ચેરમેન વહીવટદાર અને અધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગબ્બર તળેટી ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર ગિરનારની લીલી પરિક્રમા ની જેમ ગબ્બર ખાતે પરિક્રમા યોજાશે જેની રૂપરેખા આજે અંબાજી મંદિરના મીટીંગ હોલમાં આપવામાં આવી હતી. ગબ્બર ખાતે મહાશક્તિ યજ્ઞ યોજાશે ઢોલ નગારા સાથે માતાજીની પાદુકાઓ ગબ્બરના અલગ અલગ મંદિરોમાં લઈ જવાશે. પાંચ દિવસના કાર્યક્રમમાં ગુજરાતના આનંદ ગરબા મંડળ ભજન મંડળીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અંબાજી મંદિર દ્વારા વિવિધ કમિટીઓ બનાવવામાં આવી છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *