Latest

24મીએ ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ મુંબઇ ખાતે આંબેડકારજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

અમદાવાદ: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ઉડાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરિટભાઇ સોલંકી, ચેરમેન શ્રી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ તારીખ ૨૪/૪/૨૦૨૩ ના રોજ સવારે ૭-૩૦ કલાકે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ, ચૈત્યભૂમિની મુલાકાત લેશે

તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સતાવાર નિવાસ રાજ ગૃહની મુલાકાત સવારે ૮-૩૦ કલાકે પણ લેશે . આ પ્રસંગે ઉડાન મહારાષ્ટ્રના આગેવાનો દ્વારા ડો કિરીટભાઈ સોલંકી સાહેબનુ સ્વાગત કરવામાં આવશે. ઉડાન સંસ્થાનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અરૂણ કુમાર પણ આ પ્રવાસ દરમિયાન સાથે જોડાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *