Latest

યાત્રાધામ અંબાજી માતાજીના આશીર્વાદ લઈને અયોધ્યા માટેની પેદલયાત્રા પ્રસ્થાન કરી

મહેસાણા ઉદલપુર ખાતે રામ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મહેસાણા થી અયોધ્યા ધામ તક પેદલયાત્રા, સરયૂ નદી નું જળ, માટી અને શ્રી રામ ની જ્યોત લેવા 1400 કિલોમીટર ની પેદળ યાત્રા માટે પ્રસ્થાન

રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા નીતિનભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને અયોધ્યા પદયાત્રા માટે ભવ્ય સ્વાગત કરી પ્રસ્થાન કરાવ્યા

બે મહિના કરતાં વધુ સમય પેદલયાત્રા કરશે મહેસાણા ઉદેપુર રામસેવા સમિતિના પાયાના કાર્યકર્તા છે પદયાત્રી કો

સરયુ નદી કિનારે રામ સ્તોત્રમ ના 11 પાઠ કરવામાં આવશે અને દરેક પાઠની પૂર્ણાહુતિમાં એક ચાંદીનો સિક્કો સરીઓ નદીમાં અર્પણ કરવામાં આવશે

અંબાજી સરગરા સમાજના અગ્રણી ચુનીલાલ સરગરાએ પેદલ યાત્રિકોનું ખેચ પહેરાવી સ્વાગત કર્યું

શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓને શ્રીફળ આપી યાત્રાધામ અંબાજી થી આગળની યાત્રા અયોધ્યા માટે પ્રસ્થાન કરાવી

રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *