Latest

શેત્રુજી કાંઠા વિસ્તારના ગ્રામ વિસ્તારોમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા આપિલ કરાય

અમરેલીજિલ્લા અને તાલુકા વિસ્તારમાં વરસાદના કારણે શેત્રુંજીનો મુખ્ય ડેમ ધારી ૯૦% ભરાય ગયો હોય તેથી નીચાણવાળા ગ્રામ વિસ્તારોમાં હાઈ એલર્ટ પર મુકાયા હોય ત્યારે જેસર અને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ગામોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે .

જેમાં જેસર તાલુકા વિસ્તારના રાણીગામ દેપલા પીપરડી રાણીપડા અને ગારીયાધાર ગુજરડા , ઠાસા સહિત કેટલા ગ્રામ્ય વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે જેને લઈ જેસરના મામલતદાર દ્વારા શેત્રુંજી નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને ઢોર સરવા માટે જ્યા પાણી નું વહેણ થી દુર સરવવા અને રાત્રી દરમિયાન કોઈ જાનહાનિ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવા જેસર મામલતદાર દ્વારા જેસર પીએસઆઈ ને નદી કાંઠા માં રાત્રિ નાં સમય માં બંદોબસ્ત ગોઠવવા જાણ કરાઈ

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *