Latest

શેત્રુજી કાંઠા વિસ્તારના ગ્રામ વિસ્તારોમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા આપિલ કરાય

અમરેલીજિલ્લા અને તાલુકા વિસ્તારમાં વરસાદના કારણે શેત્રુંજીનો મુખ્ય ડેમ ધારી ૯૦% ભરાય ગયો હોય તેથી નીચાણવાળા ગ્રામ વિસ્તારોમાં હાઈ એલર્ટ પર મુકાયા હોય ત્યારે જેસર અને ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ગામોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે .

જેમાં જેસર તાલુકા વિસ્તારના રાણીગામ દેપલા પીપરડી રાણીપડા અને ગારીયાધાર ગુજરડા , ઠાસા સહિત કેટલા ગ્રામ્ય વિસ્તારોને પણ હાઈ એલર્ટ પર મુકાયા છે જેને લઈ જેસરના મામલતદાર દ્વારા શેત્રુંજી નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને ઢોર સરવા માટે જ્યા પાણી નું વહેણ થી દુર સરવવા અને રાત્રી દરમિયાન કોઈ જાનહાનિ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવા જેસર મામલતદાર દ્વારા જેસર પીએસઆઈ ને નદી કાંઠા માં રાત્રિ નાં સમય માં બંદોબસ્ત ગોઠવવા જાણ કરાઈ

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *