Latest

બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ બાવજી ના મેઢાસણ પાસે આવેલા તારાપુર આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુરુબિન જ્ઞાન નહીં આદિ અનાદિ કાળ થી ચાલી આવતી ગુરુ અને શિષ્ય ના ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરુપૂજન કરી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવા માટે હિન્દૂ સમાજમાં ગુરુપૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે

ત્યારે મોડાસા તાલુકાના મેઢાસણ નજીક તારાપુર આશ્રમમાં બ્રહ્મલીન મોહનરામ બાવજી ના આશ્રમ ખાતે લક્ષમણ રામ બાવજી ના સાનિધ્યમાં આષાઢી માસ ની સૌથી મોટી ગુરુપૂર્ણિમા સોમવારે 3 જુલાઈ ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરવર્ષ ની જેમ ઉજવવામાં આવશે આ આશ્રમમાં ઉત્તર ગુજરાત મધ્યગુજરાત સુરત મુંબઈ અને અમદાવાદ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં શિષ્યો ગુરુપૂજન કરી ગુરુ ના સાથે સત્સંગ નો લ્હાવો લેતા હોય છે ત્યારે આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ને લઇ ને તડામાર તૈયારીઓ શરૂ કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *