Latest

એક્સિસ બેન્ક તડ શાખા પરિવાર દ્વારા વાઘેલા કરશનસિંહ અમરસંગ ને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે ૫(લાખ) નો ચેક અર્પણ

ઉના તાલુકા ના પાલડી ગામ ના વતની વાઘેલા સુરુભા દિલુભા અને વાઘેલા ચતુરસંગ અમરસંગ ના નાનાભાઇ તથા વાઘેલા અશ્વિનભાઇ ના મોટાભાઈ વાઘેલા કરણસિંહ અમરસંગ નુ તા.૧૫/૦૧/૨૦૨૩ના તડ થી પાલડી જતા સાંજે ૭:૩૦ વાગ્યે બંને ગાડી સામે સામે ટકરાતા ગંભીર અકસ્માત થયેલ

ત્યારબાદ વાઘેલા કરણસિંહ ને સરવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલ મા આઈ.સી.યુ મા રાખેલ અને સારવાર દરમિયાન તા. ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ એમનુ મૃત્યુ થયેલ વાઘેલા કરણસિંહ ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ થી એક્સિસ બેન્ક તડ શાખા ના કસ્ટમર હતા જેમણે રોડ અકસ્માત પહેલાં એ.ટી.એમ કાર્ડ નો વપરાશ કરેલ એ બદલ એમને એ.ટી.એમ કાર્ડ અકસ્માત ઇન્શ્યોરન્સ વીમો ૨૦ જુલાઇ ૨૦૨૩ ના રોજ તેમના પત્ની શ્રી રીકુંબા કરણસિંહ વાઘેલા ને રૂપિયા ૫(પાંચ) લાખનો ચેક આપવામાં આવેલ છે

આશા કરીએ છીએ કે અમારી બેન્કે આપેલી આ નાનકડી રકમ તેમના પરિવારની શાશ્વત જરૂરિયાતો અને તેમની ચાર વર્ષની દિકરી જાનવીબા કરણસિંહ વાઘેલા ના ઊજવળ ભવિષ્ય ઘડતર માટે સાબિત થશે. ઈશ્વર વાઘેલા કરણસિંહ અમરસિંહ ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી સમગ્ર એક્સિસ બેન્ક તડ શાખા પરિવાર દ્વારા પ્રાર્થના.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *