અમદાવાદ: ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા મુખ્યમંત્રીના સલાહકારની કચેરી (સંરક્ષણ અને એરોસ્પેસ) સાથે મળીને આર્મી ડિઝાઇન બ્યૂરોના અધિક મહા નિદેશક મેજર જનરલ કે.વી.જૌહર સાથે ગુજરાતમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદન વિકાસમાં સંરક્ષણ ઉદ્યોગ માટે રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેજર જનરલ જૌહરે વિવિધ સંરક્ષણ સંબંધિત પરિયોજનાઓમાં સ્વદેશીકરણ અને ઔદ્યૌગિક સહયોગ અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે ઉદ્યોગજગત અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે મજબૂત જોડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક ગુજરાત સરકારના સલાહકાર એર માર્શલ આર.કે. ધીરની અધ્યક્ષતામાં યોજાઇ હતી અને ઔદ્યોગિક વિસ્તરણ બ્યૂરો (iNDEXTb)ના પ્રબંધ નિદેશક IFS સુશ્રી નિલમ રાની પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ વાર્તાલાપથી ઉદ્યોગજગતના સભ્યોને આર્મી ડિઝાઇન બ્યૂરો સાથે નવા ઉત્પાદનના વિકાસ માટેના માર્ગો અને મહત્વ સમજવામાં મદદ મળી હતી.
આર્મી ડિઝાઇન બ્યૂરો અને CII દ્વારા ગુજરાતમાં સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે તકોનું અન્વેષણ કરાયું
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.
Related Posts
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
અમદાવાદ, સંજીબ રાજપૂત: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને…
દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
અમરેલી, સંજીવ રાજપૂત: ગુજરાતમાં દિન પ્રતિદિન અનુસૂચિ જાતિ વર્ગના લોકો ઉપર…
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાબરડેરી દ્વારા પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણ હેતુ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા
દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની…