bhavnagar

કંડકટરે યોગ્ય સ્ટેશન માટે કરેલ પ્રયાસ થી PHD ના સ્ટેશન સુધી પહોંચાડી શેક્ષણિક બસ

કહેવત છે મન હોય તો માળવે જવાય પણ યોગ્ય રાહ ચીંધનાર હોય તો યોગ્ય સ્ટેશન આવે પરંતુ આ કહેવત ને હાલ સાચી બનાવી છે ભાવનગર જીલ્લા ના પાવઠી ગામેં રહેતી વિધાર્થી કુ.ગીતાબેન બારૈયા જે હાલ તળાજા ડેપોમાં કંડકટર તરીકે નોકરી કારીરહ્યા છે જેમને PHD ના સ્ટેશન સુધી પહોંચાડવા માટે રાહ ચીંધનાર માર્ગદર્શક શામળદાસ કોલેજ ના આચાર્ય શ્રી ડો.જે.બી. ગોહિલ સાહેબ તેમજ હાલ વલ્લભીપુર ફરજ બજાવતા ડો.સુરેશભાઈ બારૈયા સાહેબ છે

ડો.જે.બી.ગોહિલ સાહેબ ના જણાવ્યા મુજબ તેમનું કહેવું છે કે જો મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે

ત્રણ ભાઈ અને એક બહેન છે મમ્મી પપ્પા અને ભાભી સાથે રહે છે અને કંડકટર ની નોકરી કરતા બાકી રહેલા સમય મા પી.એસ.ડી ની તૈયારી કરી છે

દીકરો હોય તો એક ઘર તારે અને દીકરી હોય તો બે ઘર તારે ની કહેવત છે માતા પિતા એ દીકરી ને દીકરાની જેમ ભણાવી છે

જેમણે પુરાણોમાં નિહિત કથાઓ અને આખ્યાનોમાં નૈતિક મૂલ્યો – વર્તમાન સમયમાં ( વિષ્ણું પુરાણ અને અગ્નિપુરાણ ના પરિતેક્ષમાં ) પૂર્ણ કરેલ છે અને કંડકટર માંથી ડોકટર ની સફર ને પૂર્ણ કરી છે અને અથાગ મહેનત બાદ પી.એસ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *