Latest

અંબાજી – કોટેશ્વર માર્ગ પર સર્જાયો ટ્રેલર ને બાઈક વચ્ચે અકસ્માત…

મૃતક યુવક આદિવાસી સમાજ નો ……

એક નું મોત બે ઘાયલ જાણવા મળ્યું

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ અંબાજી – ખેડબ્રહ્મા રોડ પર કોટેશ્વર થી અંબાજી તરફ આવી રહેલ એક બાઈક ચાલક યુવક ને પાછળ થી ટ્રેલર એ ટક્કર મારતા બાઈક ચાલક યુવક નું ઘટનાસ્થળે મોત થયું હતું.

અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ જે મુખ્ય હાઈ – વે માર્ગ છે ત્યાં અનેક મારબલ ની ફેક્ટરી,માઈન્સ, અને પાઉડર પ્લાન્ટ આવેલ છે તેમજ મુખ્ય હાઈ – વે હોવાના કારણે દિવસ – રાત અહી નાના મોટા તેમજ ભારે વાહનો ની અવર જવર રહે છે.ત્યારે અનેક વખત અહી અકસ્માતો સર્જાતા રહે છે.

ત્યારે આજ રોજ સાંજ ના સુમારે કોટેશ્વર થી અંબાજી તરફ આવી રહેલ બાઈક સવાર આદિવાસી યુવકો ને ટ્રેલર ની ટક્કર વગર ૩ માંથી ૨ યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને  મુખ્ય બાઈક ચાલક નું રસ્તા પર પટકાવા ને લીધે મોત થયું હતું.બાઈક સવાર ત્રણે યુવકો આદિવાસી સમાજ ના હોવાનું જાણવા મળેલ છે .

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *