bhavnagar

શ્રીકૃષ્ણ ભગવાનની 26 શોભા યાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રિકા વિમોચન કરવામાં આવી

પાલીતાણામાં શ્રીકૃષ્ણ ભગવાનની 26 શોભા યાત્રા ના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા ના ભાગરૂપે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે તૈયારીઓ આખરીઓ ઉપર પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાધુ સંતો મહંતો અને પત્રકારોના વ્રદશ તે પત્રિકા વિમોચન કરવામાં આવી

પાલીતાણામાં ગુજરાતની બીજા ક્રમાંકની શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની 26 મી શોભાયાત્રા નીકળનાર છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ પાલીતાણા દ્વારા પત્રકારોના વૃદ્ધસ્તે પાલીતાણાના પટેલ હાઉસ ખાતે થવા જઈ રહેલા પાંચ દિવસીય કાર્યક્રમની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી

જેમાં પાલીતાણા ના પટેલ હાઉસ ખાતે પાંચ દિવસ માટે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો,દેશભક્તિ કાર્યક્રમ, અને સંતવાણી તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલીતાણા તેમજ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે

આ કાર્યક્રમ દરમિયાન પાલીતાણાના કપોળવાડી ખાતે કાર્યાલય નું ઉદઘાટન કરી પત્રિકા વિમોચન કરવામાં આવી હતી જેમાં પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો અને યુવાન મિત્રો તેમજ પાલીતાણા ના આગેવાનો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય કાર્યક્રમની પત્રિકા નું વિમોચન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 44

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *