bhavnagar

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુપરિષદ ના ડો. પ્રવિણભાઇ તોગડીયા બોરડા ગામે ચાલતા લોકસાહિત્યકાર માયાભાઈના અનુષટાન હવન યજ્ઞ મા હાજરી આપી

લોક સાહિત્યકાર માયાભાઈ દ્વારા શ્રાવણ માસ દરમિયાન હવન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને આખો શ્રાવણ માસ દરમિયાન મૌન વ્રત પાળે છે અનેક ભૂદૈવો દ્વારા દરરોજ સુંદર શ્રલોક સાથે હવન યજ્ઞ ચાલી રયો છે જેમા આજે પ્રવિણભાઇ તોગડીયા સહિત વિહપ ના અગ્રણીઓ સંતો ઉપસ્થિત રહેલ

અને સાથે શ્રલોક ની રમઝટ બોલાવી હતી હવન યજ્ઞ મા પુજા અર્ચન કરી માયાભાઈ અને પરિવાર ને આશીર્વાદ આપેલ દાઠા ,તળાજા સહિત પોલીસ સ્ટેશન ના સ્ટાફ મહીલા પોલીસ હોમગાર્ડ જવાનો સહિત દ્વારા બોરડા ગામે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો

તેમજ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ લોક સાહિત્યકાર માયાભાઈ એ પ્રવિણભાઇ તોગડીયા સહિત ને સન્માનિત કર્યા હતા તોગડીયા એ જણાવેલ કે બોરડા ગામે અવાર નવાર આવવા નુ થાય છે પરતુ ધાર્મિક કાર્યક્રમ માં લોક સાહિત્યકાર માયા ભાઈ દ્વારા ભાગવત સપ્તાહ બોરડા ગામે મા આવવાનુ થયુ હતુ આજે તેમના અનુષટાન હવન યજ્ઞ ધાર્મિક કાર્યક્રમ મા આવવાનુ થયુ ખુબ આનંદ વ્યક્ત કરુ છુ બોરડા સહિત આસપાસ ગામડાઓ ના ભક્તો દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેલ

રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા – તળાજા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *