bhavnagar

પાલીતાણા મા સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરણ ની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પાલિતાણા શહેર અને આજુબાજુ ના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુ પાલન કરતાં પરિવારો ની સંખ્યા અંદાજે હજારોની છે

પશુપાલન કરી પોતાના પરિવાર નું ભરણપોષણ કરે છે

માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો,ભેથો.ઘેટાં અને બકરા વેગેટે ધરાવે છે

પાલિતાણા સિંટી માં સરકાર મારફત ફાળવેલ ગૌચર ની જમીન અંદાજે 4016 વીધા છે

જેની 7/12/8-અ ની નકલ આ સાથે સામેલ પણ છે

હાલ પાલિંતાણા વિસ્તારમાં ઉપરુક્ત પૈકી ના ગૌચરની જમીન માત્ર 25 ટકા જેટલી ખુલ્લી છે

બાકીની તમામ ગૌયરની જમીન ભૂમાફીયા તેમજ કોરેસ્ટ વિભાગના કબજામાં છે

જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ તકલીક પડે છે

ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *